translationCore-Create-BCS_.../JHN/17/26.md

489 B

જે લોકોને બાપે ઇસુને આપ્યા છે તેમને ઇસુએ બાપનું નામ કેમ જણાવ્યુ?

ઇસુએ તેમને બાપનું નામ જણાવ્યુ અને જણાવશે કે જેથી જે પ્રેમથી બાપે ઇસુને પ્રેમ કર્યો તે તેમનામા રહે અને ઇસુ તેમનામાં રહે.