# ઇસુએ શું કહ્યું કે જે પોતાના જીવ પર પ્રીતિ રાખે છે અને જે આ જગતમાં પોતાના જીવ જો દ્વેષ કરે છે તેમનું શું થશે? ઇસુએ કહ્યું કે જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે તે તેને ખુએ છે, પણ જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે તે અનંતજીવનને સારું તેને બચાવી રાખશે.