ઇસુએ યહુદાને કોળિયો આપ્યો ત્યાર પછી યહુદાને શું થયું અને તેણે શું કર્યું? યહુદાએ કોળિયો લીધા પછી, તેનામાં શેતાન પ્રવેશ્યો, અને તરત જ તે બહાર ગયો.