# યહુદીઓએ કેમ વિચાર્યું કે ઇસુનું કદી જ નહીં મરવા અંગેનું વિધાન વિચિત્ર હતું. તેમણે તે વિચાર્યું કારણકે તેઓ શરીરના શારીરિક મરણ વિષે વિચારતા હતા. ઇબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા (તેમના ભૌતિક શરીરો).