# જ્યારે ઇસુ મંદિરમાં લોકોને બોધ કરતો હતો ત્યારે શાસ્ત્રીઓએ અને ફરોશીઓએ શું કર્યું? તેઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવ્યા તેને તેમની વચમાં ઊભી રાખી અને ઇસુને પૂછ્યું કે તે તેના વિષે શું કહે છે (તે સ્ત્રીનો કેવી રીતે ન્યાય કરે છે).