#સેવકોને સત્કાર્ય માટે દુઃખ ભોગવવા કેમ બોલાવવામાં આ્વ્યા છે? કારણ કે ખ્રિસ્તે તેઓ માટે સહન કર્યું, તેઓ માટે એક ઉદાહરણ છોડીને, અને જે ન્યાયથી ન્યાય કરે છે તેના હાથમાં પોતાને સોંપી દીધો.