જે લોકોને બાપે ઇસુને આપ્યા છે તેમના માટે ઇસુ બાપને શું કરવાનું કહે છે? ઇસુ કહે છે કે તેના અનુયાયીઓ જ્યાં તે છે ત્યાં તેની સાથે, તેનો મહિમા જોવા હોય.