From 165085750679914b26c476462fddcd818858bac8 Mon Sep 17 00:00:00 2001 From: NimitPatel Date: Mon, 11 Dec 2023 15:37:50 +0000 Subject: [PATCH] Edit 'tq_OBA.tsv' using 'tc-create-app' --- tq_OBA.tsv | 13 +++++++++++++ 1 file changed, 13 insertions(+) create mode 100644 tq_OBA.tsv diff --git a/tq_OBA.tsv b/tq_OBA.tsv new file mode 100644 index 0000000..d613779 --- /dev/null +++ b/tq_OBA.tsv @@ -0,0 +1,13 @@ +Reference ID Tags Quote Occurrence Question Response +1:1 jbuh કયા હેતુ માટે યહોવાહે દેશોમાં એલચી મોકલ્યા? અદોમ સામે યુદ્ધ કરવા માટે દેશો એકઠા થાય તે માટે યહોવાહે દેશોમાં એલચી મોકલ્યો. +1:3 en3z અદોમના લોકોનું પાપ શું હતું? અદોમના લોકોને તેમના હૃદયમાં ગર્વ હતો અને તેઓ માનતા હતા કે તેઓને જમીન પર નીચે લાવી શકાય નહીં. +1:7 j69d કોણ અદોમને છેતરશે અને તેને સામે જીતશે? જે માણસોએ અદોમ સાથે સુલેહશાંતિમાં રહેતા હતા તેઓ અદોમને છેતરશે અનેતેની સામે જીતશે. +1:10 czzd શા માટે અદોમ શરમથી ઢંકાઈ જશે અને કાયમ માટે નષ્ટ થઇ જશે? અદોમે તેના ભાઈ યાકૂબ સાથે કરેલી હિંસાથી અદોમ શરમથી ઢંકાઈ જશે અને હંમેશ માટે નષ્ટ જશે. +1:11 uac1 જે દિવસે અદોમ યાકૂબને દૂરથી જોતો હતો તે દિવસે શું થયું? તે દિવસે અજાણ્યા લોકો યાકુબના દરવાજામાં પ્રવેશ્યા અને તેની સંપત્તિ કબજે કરી. +1:12 qrkh યહુદાના સંકટના દિવસે યહોવાહે અદોમને યહુદા વિશે શું ન કરવાનું કહ્યું? યહોવાએ કહ્યું હતું કે અદોમે જોવું જોઈતું નહોતું, આનંદ કરવો જોઈતો નહોતો, અથવા તેમના મોંએ ગર્વ કરવો જોઈતો નહોતો. +1:13 gyzl યહુદાની આફતના દિવસે યહોવાહે અદોમને યહુદા વિશે શું ન કરવાનું કહ્યું? યહોવાહે કહ્યું કે અદોમે યહુદાના દરવાજામાં પ્રવેશવો જોઈતો નહોતો, આનંદ કરવો જોઈતો નહોતો અથવા યહૂદાની આફતના દિવસે યહૂદાની સંપત્તિ લૂંટવી જોઈતી નહોતો. +1:15 kln2 યહોવાહે શું કહ્યું કે અદોમને માથે ફરી આવશે? યહોવાહે કહ્યું કે અદોમનું વળતર અદોમના માથે પાછું આવશે. +1:17 jfvi યહુદાહની તકલીફ હોવા છતાં સિયોન પર્વત પરના અમુક લોકો શું કરી શકશે? સિયોન પર્વત પરના કેટલાક યહુદાની તકલીફો છતાં છૂટી જશે. +1:18 jrzm અદોમના કેટલા લોકો યહોવાના ચુકાદાથી બચી જશે? યહોવાહના ચુકાદા પછી અદોમમાં કોઈ બચશે નહિ. +1:19 i018 તો પછી એસાવનો પર્વત કોની પાસે હશે? નેગેબના લોકો પછી એસાવ પર્વતનો કબજો લેશે. +1:21 wjre તો પછી એસાવના પર્વતનો ન્યાય ક્યાંથી થશે? એસાવના પર્વતનો પછી સિયોન પર્વત પરથી ન્યાય કરવામાં આવશે.