translationCore-Create-BCS_.../JHN/07/27.md

5 lines
492 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# ઇસુ જ ખ્રિસ્ત છે એવું ના માનવા માટે લોકોએ કઈ દલીલ કરી.
લોકોએ કહ્યું કે તેઓ જાણતા હતા કે ઇસુ ક્યાંથી આવ્યો હતો, પણ તેમણે કહ્યું કે જ્યારે ખ્રિસ્ત આવશે, કોઈ જાણશે નહીં કે તે ક્યાંથી આવ્યો છે.