9 lines
605 B
Markdown
9 lines
605 B
Markdown
|
# ઇસુએ શિષ્યોને શું કરવાનું કહ્યું?
|
||
|
|
||
|
ઇસુએ શિષ્યોને હોડીની જમણી તરફ જાળ નાંખવાનું કહ્યું અને તેઓને માછલી મળશે.
|
||
|
|
||
|
# જ્યારે શિષ્યોએ પોતાની જાળો નાંખી ત્યારે શું બન્યું?
|
||
|
|
||
|
તેઓ પોતાની જાળો ખેંચી શક્યા નહીં કારણકે તેમાં ઘણી બધી માછલીઓ હતી.
|
||
|
|