translationCore-Create-BCS_.../JHN/21/06.md

9 lines
605 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# ઇસુએ શિષ્યોને શું કરવાનું કહ્યું?
ઇસુએ શિષ્યોને હોડીની જમણી તરફ જાળ નાંખવાનું કહ્યું અને તેઓને માછલી મળશે.
# જ્યારે શિષ્યોએ પોતાની જાળો નાંખી ત્યારે શું બન્યું?
તેઓ પોતાની જાળો ખેંચી શક્યા નહીં કારણકે તેમાં ઘણી બધી માછલીઓ હતી.