translationCore-Create-BCS_.../JHN/11/45.md

5 lines
664 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# જ્યારે યહુદીઓએ લાજરસને કબરમાંથી બહાર આવતો જોયો ત્યારે તેમનો પ્રત્યુત્તર કેવો હતો?
ઘણા યહુદીઓએ, જ્યારે તેમણે ઇસુએ જે કર્યું તે જોયું ત્યારે, તેના પર વિશ્વાસ કર્યો, પણ તેઓમાંના કેટલાએક ફરોશીઓની પાસે ગયા અને ઇસુએ જે કર્યું હતું તે તેમને કહી સંભળાવ્યું.