5 lines
664 B
Markdown
5 lines
664 B
Markdown
|
# જ્યારે યહુદીઓએ લાજરસને કબરમાંથી બહાર આવતો જોયો ત્યારે તેમનો પ્રત્યુત્તર કેવો હતો?
|
||
|
|
||
|
ઘણા યહુદીઓએ, જ્યારે તેમણે ઇસુએ જે કર્યું તે જોયું ત્યારે, તેના પર વિશ્વાસ કર્યો, પણ તેઓમાંના કેટલાએક ફરોશીઓની પાસે ગયા અને ઇસુએ જે કર્યું હતું તે તેમને કહી સંભળાવ્યું.
|
||
|
|