translationCore-Create-BCS_.../JHN/07/38.md

5 lines
699 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# ઇસુએ જ્યારે કહું કે, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીવે, શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.” ત્યારે તે કોનો ઉલ્લેખ કરે છે?
ઇસુએ તે પવિત્ર આત્મા વિષે કહ્યું, જેઓ તેના પર વિશ્વાસ કરે તેઓને તે મળવાનો હતો.