5 lines
525 B
Markdown
5 lines
525 B
Markdown
|
# શા માટે પિતરે બધા વિદેશીઓને, પસંદ કરેલા લોકોને સમાન વિચાર રાખવા અને આશીર્વાદ આપવાનું ચાલુ રાખવાની સૂચના આપી?
|
||
|
|
||
|
કારણ કે તેઓ બધાને આમ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેથી તેઓ આશીર્વાદનો વારસો મેળવી શકે.
|
||
|
|