translationCore-Create-BCS_.../1PE/02/10.md

5 lines
461 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# શા માટે વિશ્વાસીઓ પસંદ કરેલ જાતિ, એક શાહી પુરોહિત, પવિત્ર રાષ્ટ્ર અને દેવના કબજા માટેના લોકો હતા?
તેઓને પસંદ કરવામાં આવ્યા હતા જેથી તેઓ દેવના અદ્ભુત કાર્યોની જાહેરાત કરી શકે.